ભારતભરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને આ વાયરસ ને લઇ છેલ્લા પોણા બે માસથી ભારતભરમાં સરકારે લોક ડાઉન જાહેર કરી લોકોને ધંધા રોજગાર કે ઘર બહાર કામ સિવાય ન જવાની અપીલ કરી છે જેને લઇ આજે સુધીમાં પાન બીડી દુકાનો ખુલ્લી નથી ત્યારે આજે પોણા બે માસથી ધંધાર્થીઓ તથા વેશની લોકો પાન બીડી દુકાનો ખુલવાની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ બાબતે આજે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો ના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. અને સરકારને વિનંતી કરી હતી કે આવા રિટેલ પાન બીડી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપે ત્યારે ધંધાર્થીઓ તો ધંધાની રાહમાં છે પરંતુ વેશની લોકો પણ આ ધંધા ખુલવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ