સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ૧૯ર યુગલો સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાશે. આવતીકાલે મંગળવારે સમાજના બાવનમાં દિવગત દાઇ ડો. અબુદ કાઇદ જોહર મોહમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો અને વર્તમાન ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુોદ્દીન સાહેબનો ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડો. સૈયદના સાહેબની વર્ષગાંઠ અંગે આગોતરી શુભેચ્છા આપવા માટે મુલાકાતે આવ્યા છે અને સૈયદના સાહેબ પણ આજે પરણનારા નવયુવકોને આશીર્વાદ આપશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ