Abtak Media Google News

સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ૧૯ર યુગલો સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાશે. આવતીકાલે મંગળવારે સમાજના બાવનમાં દિવગત દાઇ ડો. અબુદ કાઇદ જોહર મોહમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો અને વર્તમાન ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુોદ્દીન સાહેબનો ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડો. સૈયદના સાહેબની વર્ષગાંઠ અંગે આગોતરી શુભેચ્છા આપવા માટે મુલાકાતે આવ્યા છે અને સૈયદના સાહેબ પણ આજે પરણનારા નવયુવકોને આશીર્વાદ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.