દામનગર લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર ઓસરાયા દામનગર પટેલ વાડી ખાતે લેઉવા પટેલ ભીખાભાઈ કાનાણી પરિવાર બે પુત્રી ઓ આરતી અને પૂજા ના લગ્નોત્સવ ની ભવ્ય તૈયારી કરાયેલ પણ કાશ્મીર ના પુલવા માં થયેલ ત્રાસવાદી હુમલા માં શહીદ થયેલ વીર જવાનો ની શહાદત થી વ્યતીત બંને પુત્રી ઓ એ જાન સાથે આવેલ બેન્ડવાજા સંગીત વાદન ની મનાઈ કરી સપ્તપદી પૂર્વે ગનગીન રડતા હદયે વીર જવાનો ને શ્રધાંજલિ અર્પી બાદ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી લગ્નોત્સવ માં આવેલ જાનૈયા માંડવિયા બંને પક્ષ ના હજારો મહેમાનો એ પુરા અદબ સાથે શહીદો ને શ્રધાંજલિ આપી અને લગ્નોત્સવ માં એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુવે ઉનકી જરા યાદ કરલો કુરબાની સાથે લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર બદલાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન