દામનગર લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર ઓસરાયા દામનગર પટેલ વાડી ખાતે લેઉવા પટેલ ભીખાભાઈ કાનાણી પરિવાર બે પુત્રી ઓ આરતી અને પૂજા ના લગ્નોત્સવ ની ભવ્ય તૈયારી કરાયેલ પણ કાશ્મીર ના પુલવા માં થયેલ ત્રાસવાદી હુમલા માં શહીદ થયેલ વીર જવાનો ની શહાદત થી વ્યતીત બંને પુત્રી ઓ એ જાન સાથે આવેલ બેન્ડવાજા સંગીત વાદન ની મનાઈ કરી સપ્તપદી પૂર્વે ગનગીન રડતા હદયે વીર જવાનો ને શ્રધાંજલિ અર્પી બાદ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી લગ્નોત્સવ માં આવેલ જાનૈયા માંડવિયા બંને પક્ષ ના હજારો મહેમાનો એ પુરા અદબ સાથે શહીદો ને શ્રધાંજલિ આપી અને લગ્નોત્સવ માં એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુવે ઉનકી જરા યાદ કરલો કુરબાની સાથે લગ્નોત્સવ માં શરણાઈ ના શૂર બદલાયા હતા.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!