Abtak Media Google News

આજથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે મેયર ડો. જૈમન ઉપાઘ્યાયે રિબડા પાસે આવેલા દાળેશ્ર્વર મહાદેવ મંદીરે ઘ્વજારોહણ કરી પૂજા અર્ચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.