દાહોદમાં જલારામ મંદિર પર જલારામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ઓ ઉમટી પડ્યા હતા જેમા આ જલારામ ભગવાન ની જન્મ જયન્ટિ આશરે 28 વર્ષ થી દાહોદ શહેર માં બનાવમાં આવે છે અને દર વખતે આવીજ રિતે ધૂમધામ થી શોભા યાત્રાનું આયોજન આવે છે અને સાંજ ના સમયે વિશાળ ભન્ડારોનું આયોજન કરવામાં આવે છે.
Trending
- કોટડા સાંગાણીનાં રામોદમાં આશ્ચર્યજનક લગ્ન
- પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા
- કામ આપવી દેવાના બહાને લેબર કોન્ટ્રાકટરે પરપ્રાંતિય યુવતી પર દુષ્કર્મ આચર્યું
- મારો પણ એક જમાનો હતો: લખતરના ગઢની વ્યથા
- શ્રી કૃષ્ણના જીવનપ્રસંગોમાં આદર્શ જીવન જીવવા માટેનો સાર સમાયેલો છે:આચાર્ય દેવવ્રતજી
- ‘બત્રીસી’ પછી દરેક મનુષ્ય માટે 10 પ્રકારની વિટામીન ખાવી જરૂરી
- બસ્તરમાં સેનાની સર્જીકલ સ્ટ્રાઈક 29 માવોવાદીઓનો ખાત્મો
- સોનાની શાહીથી સુવર્ણ રામાયણ રચાઈ