Abtak Media Google News

દાહોદમાં જલારામ મંદિર પર જલારામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં  ઓ ઉમટી પડ્યા હતા જેમા આ જલારામ ભગવાન ની જન્મ જયન્ટિ આશરે 28 વર્ષ થી દાહોદ શહેર માં બનાવમાં આવે છે અને દર વખતે આવીજ રિતે ધૂમધામ થી શોભા યાત્રાનું આયોજન આવે છે અને સાંજ ના સમયે વિશાળ ભન્ડારોનું આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.