Abtak Media Google News

આમ લીંબડી ની આ દેના બેંક મા ગ્રાહક માટે કોઈ વ્યવસ ના હોવાી લીંબડી ના જાણીતા પત્રકાર સચિન મકવાણા દ્વારા બેંક ના મનેજર ને રૂબરૂ  મળી લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવાં રજુઆત કરી હતી..

કારણ કે આ બેંક મા મોટા ભાગ ના લોકો મજુર ને વડીલો જ આવતા હોય છે…

જેી એ લોકો ને તકલીફ ના પડે તે માટે બેંક ના મનેજર સાહેબ દ્વારા તાત્કાલિક વ્યવસ કરવાં મા આવશે તેવી ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.