Abtak Media Google News

નર્મદા ખાતે વિશ્ર્વના સૌથી ઉંચા સરદાર પટેલના સ્ટેચ્યુનુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે લોકાપર્ણ થવાનુ છે તે સમગ્ર ભારતદેશ માટે ગૌરવની બાબત છે સ્ટેચ્યુની બાજુમા રાજયના ૫૬૨ રજવાડાએ મહત્વનુ યોગદાન આપેલ હોય ત્યારે આવનારી પેઢીઓ ક્ષત્રિયસમાજના રજવાડાના મહાન યોગદાન વિશે પણ માહિતગાર થાય તેવા આશય થકી સ્ટેચ્યુની બાજુમા ૫૬૨ રજવાડાનુ મ્યુઝિયમ બને તેવી લાગણી આપણા મુળીગૃપના રવિરાજસિહ સિધ્ધરાજસિહ નિકુલસિહે લાગણી વ્યયકત કરી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.