Abtak Media Google News

નાના એવા અણીયારી ગામમાં શોક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામના આચાર્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે આચાર્ય શંકરભાઈ ડામોર તેમની માતા ને કોરોના થયો હોય ખબર કાઢવા વતન અરવલ્લી મેઘરજ ના ગેટ છાપરા ગામે ગયા હતા તેથી આ  તેમણે પણ કોરોના થયો હતો ત્યારે તેમનું કોરોના થી મોત તથા શોકની લાગણી છવાઈ જવા પામી છે કોરોના થી આચાર્યનું થયેલ મોત સુરેન્દ્રનગર જિલ્લામાં ગણાશે નહીં લખતર તાલુકાના કારેલા માં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું આ વ્યક્તિ ટ્રાવેલ વશતજ્ઞિંિુ દિલ્હી હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામ ના શિક્ષકનું પોતાના વતનમાં મોત થતા નાના એવા ગામમાં શોકની લાગણી છવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.