હાલ રાજકોટમાં એક યા બીજી રીતે કોરોનાંનું સંક્રમણ વધી રહયું છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકા – ધન્વન્તરી રનાં સહયોગી રેસકોર્ષ પાર્ક પરિવાર પ્રમુખ અને વોર્ડ નં ૨ નાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ (૯૮૨૫૧૬૨૨૩૫) નાં માર્ગદર્શન હેઠળ ૮૮૭ ફલેટધારકો માટે કોરોનાં ટેસ્ટીંગ કેમ્પનું નિ:શુલક સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૨ નાં કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, દર્શીતાબેન શાહ, બી.જે.પી. વોર્ડ નં ૨ના પ્રમુખ અતુલભાઈ પંડીત અને મહામંત્રી દશરભાઈ વાળા, અજયભાઈ ઘીયા, નીલેશભાઈ
Trending
- Xiaomiએ સ્માર્ટર લિવિંગ એન્ડ મોર ઇવેન્ટન 2024માં કર્યા પોતાના 4 નવા ઉપકરણો લોન્ચ…
- મે મહિનામાં હનીમૂનનો પ્લાન કરી રહ્યા છો તો ભૂલથી પણ આ જગ્યાની મુલાકાત ન લેતા
- નાનુ એવું ‘મચ્છર’ વર્ષે સાત લાખ લોકોને ભરખી જાય છે
- લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન ‘અર્થપૂર્ણ’ બને છે
- ઇન્ડિગોએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો….1 મે થી વિશેષ સેવાનો પ્રારંભ થશે
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ