Abtak Media Google News

કેશોદના મોવણા ગામની યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય હતી. યુવતીને લગ્નની લાલચ આપી નારાધમે દુષ્કર્મ આચર્યું  હોવાની ફરિયાદ નોંધવામાં છે. કેશોદના મોવણા ગામના જ નરાધમ માર્શલ વડારીયા નામના વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની કેશોદ પોલીસમા નોંધાઈ ફરિયાદ હાલ કેશોદ DYSP ફોન લોકેસન દ્વારા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.