Abtak Media Google News

કેશોદના પુર્વ પાસ કન્વીનર સામે  ફરિયાદનોધવામાં આવી છે. પુર્વ પાસ કન્વીનર ભરત લાડાણી વિરૂધ્ધ નોંધવામાં આવી છે આ ફરીયાદ, તેના પર વિશ્વાસઘાત છેતરપીંડીની  ફરીયાદ નોંધવામાં આવી છે. રૂ.૨૫૩૦૦૦ ની છેતરપિંડી અંગે આ ફરીયાદ નોંધવામાં આવી છે .અમદાવાદના પ્લાસ્ટિકના જોબ વર્કના વેપારીએ નોંધાવી ફરીયાદ સાચવવા આપેલ ૨૫૩૦૦૦ પરત ન કરતા નોંધાઈ ફરીયાદ.કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.