કેશોદના પુર્વ પાસ કન્વીનર સામે ફરિયાદનોધવામાં આવી છે. પુર્વ પાસ કન્વીનર ભરત લાડાણી વિરૂધ્ધ નોંધવામાં આવી છે આ ફરીયાદ, તેના પર વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. રૂ.૨૫૩૦૦૦ ની છેતરપિંડી અંગે આ ફરીયાદ નોંધવામાં આવી છે .અમદાવાદના પ્લાસ્ટિકના જોબ વર્કના વેપારીએ નોંધાવી ફરીયાદ સાચવવા આપેલ ૨૫૩૦૦૦ પરત ન કરતા નોંધાઈ ફરીયાદ.કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.
Trending
- મોદી અને રાહુલને વિવાદાસ્પદ નિવેદનને પગલે ચૂંટણી પંચે ફટકારી નોટિસો
- જસદણની કોલેજમાં વિધાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોવાના વીડિયો વાયરલ થતાં ખળભળાટ
- મહીસાગરમાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
- રાજકોટમાં ભાડે ગાડી રાખી કરોડોનું કૌભાંડ આચરનાર ઝડપાયા
- ગુજરાતી થાળી સંપૂર્ણ આહારની શાન એટલે રસોડામાં બારમાસેય ‘અથાણા’નું રાજ
- ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ
- ઉનાળામાં આરોગ્ય અને મસ્ત મિજાજ માટે કેરી સાથે 10 ફળનો આહાર તન મન માટે આશીર્વાદરૂપ
- શિક્ષણનું ઊંચું સ્તર અને વિદ્યાર્થીઓની વધતી ક્ષમતા દેશના ઉજવળ ભવિષ્યની તેજસ્વી આશા