રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત જો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક અસરકારક નિર્ણયો ના લીધા હોત કોમનમેન તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ‚પાણીના આમ જનતા માટે સંવેદનશીલ નિર્ણયોના કારણે સૌરાષ્ટ્રના કેટલાક પંથક તેમજ બનાસકાંઠા, પાટણ તેમજ ઉત્તર ગુજરાતમાં રાહત કામગીરી ખૂબજ ઝડપી થઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ૬ લાખની સહાયની જાહેરાત થઈ છે. બનાસકાંઠા અને પાટણમાં ઘસબસતા પ્રવાહથી થયેલા મૃત્યુનો તાગ મેળવવા ૧૫૦ ટુકડીઓ કામગીરી કરી રહી છે. રાજયની મહાનગરપાલીકાઓને ઝડપથી કામગીરી કરવા મુખ્યમંત્રી ‚પાણીએ આદેશો આપી દીધા છે.
Trending
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ
- મનને જીત્યુ અને બન્યા મહાવીર: કાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ
- આ વર્ષે કેસર કેરી 45 થી 50 દિવસ મોડી આવવાનું આ છે મુખ્ય કારણ
- જામજોધપુર:તરસાઈ ગામે મસમોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો