રાજયમાં સપ્તાહ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. કેટલાક સ્થળોએ જાનમાલનું નુકશાન પણ થયું છે. પરંતુ આ નુકશાન અકલ્પનીય હોત જો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તાત્કાલીક અસરકારક નિર્ણયો ના લીધા હોત કોમનમેન તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ‚પાણીના આમ જનતા માટે સંવેદનશીલ નિર્ણયોના કારણે સૌરાષ્ટ્રના કેટલાક પંથક તેમજ બનાસકાંઠા, પાટણ તેમજ ઉત્તર ગુજરાતમાં રાહત કામગીરી ખૂબજ ઝડપી થઈ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને ૬ લાખની સહાયની જાહેરાત થઈ છે. બનાસકાંઠા અને પાટણમાં ઘસબસતા પ્રવાહથી થયેલા મૃત્યુનો તાગ મેળવવા ૧૫૦ ટુકડીઓ કામગીરી કરી રહી છે. રાજયની મહાનગરપાલીકાઓને ઝડપથી કામગીરી કરવા મુખ્યમંત્રી ‚પાણીએ આદેશો આપી દીધા છે.
Trending
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી