Abtak Media Google News

કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના શરદ ચોકમાં જુના મનદુ:ખના કારણે અમિત રમેશભાઈ બોરીચાને લાકડી ધોકા જેવા હથિયાર વડે સહેલાઝ મહીડા નામના શખ્સે હુમલો કરતા આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.5 30 ત્યારે આ હુમલાના વિરોધમાં તેમજ કેશોદમાં વધતા જતા અસામાજીક તત્વોના ત્રાસ સામે કેશોદના વેપારી મહામંડળના ૫૦૦ જેટલા વેપારીઓ રેલી કાઢી દુકાનો બંધ કરાવવા માટે નિકળતા કેશોદની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાના સુધારા માટે આજે કેશોદ સજજડ બંધ રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.