કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના શરદ ચોકમાં જુના મનદુ:ખના કારણે અમિત રમેશભાઈ બોરીચાને લાકડી ધોકા જેવા હથિયાર વડે સહેલાઝ મહીડા નામના શખ્સે હુમલો કરતા આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ત્યારે આ હુમલાના વિરોધમાં તેમજ કેશોદમાં વધતા જતા અસામાજીક તત્વોના ત્રાસ સામે કેશોદના વેપારી મહામંડળના ૫૦૦ જેટલા વેપારીઓ રેલી કાઢી દુકાનો બંધ કરાવવા માટે નિકળતા કેશોદની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાના સુધારા માટે આજે કેશોદ સજજડ બંધ રાખેલ છે.
Trending
- AI અને Machine Learning આપશે ભારતના યુવાનોને નૌકરીની તક…
- SBIના કરોડો ગ્રાહકોને આંચકો, 1 એપ્રિલથી આ સેવા 75 રૂપિયા મોંઘી થશે
- ઉનાળામાં છોડને સ્વસ્થ રાખવા માટે આ રીતે હિંગનો ઉપયોગ કરો
- શેરબજારના રોકાણકારોને આ નવો નિયમ કરાવશે મોટો ફાયદો…
- વિશ્વના સૌથી મોંઘા કપડાં કયા છે!
- ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લ્હાણી
- રાજયભરમાં દારૂ, સોનું, ચાંદી અને ચરસ સહિત રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત
- સુરેન્દ્રનગરના મતદારોના અટપટા નિર્ણયનો મિજાજ આ વખતે કોને ફળશે-કોને નડશે?