ધ્રાગધ્રામા ચાલતા જુથ અથડામણને આજે વષોઁ વિતી ગયા પરંતુ વષેઁને વષેઁ એક બીજા જુથની દુશ્મનાવટમા વધારો થઇ રહ્યો હોય તેવુ નજરે દેખાયુ હતું તેવામાં છેલ્લાં પચેક વષઁથી ચાલતા ક્ષત્રીય તથા ભરવાડ સમાજના જુથ અથડામણથી સમગ્ર ધ્રાંગધ્રા શહેરનાં રહિશોએ છેલ્લા પાંચ વષઁથી કોઈપણ તહેવાર શાંતિથી નહિ કયોઁ હોય બે વષે પહેલાં પણ ધ્રાગધ્રા લોકમેળામાં બંન્ને સમાજના લોકો સામસામે આવી જતા હાલ નિવૃત પીઆઇ કે.એમ.જાડેજાએ ફાયરીંગ કરી પરીસ્થિતીને કાબૂ કરવી પડી હતી આવા તો કેટલાંક તહેવારો પર માથાકુટોના બનાવો બન્યા છે ત્યારે હાલમાં જ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા બાદના બનાવમાં પરીસ્થિતી ખુબજ ગંભીર જણાઇ રહી છે ત્યારે આ ઘટનાના પગલે માત્ર ધ્રાગધ્રા શહેર જ નહિ પરંતુ સુરેન્દ્રનગર, મુળી, વઢવાણ, હળવદ સહિતના શહેરોમાં પણ પડઘા પડતા જીલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિણઁય લેવાયો છે જેમા સુરેન્દ્રનગર જીલ્લામા થતાં ધ્રાગધ્રા અને વઢવાણમાં લોકમેળાને પરવાનગી નહિ આપતા તથા હળવદમા પણ મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા લોકમેળો બંધ રહે તેવો આદેશ કરાયો છ
Trending
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે