આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના કોવિડ-૧૯ના અનુસંધાને બેઠક યોજાઇ હતી જેમાં હાલમાં જામનગર જિલ્લામાં અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવેલા લોકોને ક્વોરેંટાઇન અંગે તેમજ વધતા જતા પોઝીટીવ કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, જી.જી. હોસ્પિટલ ડીન નંદીની દેસાઇ, કોરોના નોડલ અધિકારી ડો. એસ.એસ.ચેટરજી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે