Abtak Media Google News

પૂ. શ્રી ધીરગૂરૂદેવની નિશ્રામા મોનાલીબેનના શ્રી જૈન દીક્ષા મહોત્સવ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જૈન અગ્રણી ઈશ્વરભાઈ દોશી, રજનીભાઈ બાવીસી, એડવોકેટ કમલેશ શાહ, ઈન્દુભાઈ બદાણીએ આમંત્રણ પત્રિકા અર્પણ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.