મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે ત્યારે આજનો દિવસ તેઓ પોતાના હોમટાઉનમાં ગાળવાના છે. અહીં તેઓ દિવસ દરમિયાન ભરચ્ચક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન આજે સવારે તેઓએ શિવાલયમાં ભગવાન શિવ સમક્ષ શિશ ઝુકાવીને જળાભિષેક કર્યો હતો. આ સાથે આજે અનેક પદાધિકારીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પીજીવીસીએલના એમ.ડી. ભાવીન પંડયા, મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની, એસપી બલરામ મીણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ ગુલદસ્તા સો મુખ્યમંત્રી વિજયભાઈને શુભકામનાઓ પાઠવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ