૨૨મેના રોજ કલેકટર ઓફિસમાં મનહર ઝાલાએ કલેકટર કચેરીએ સફાઈ કર્મચારીઓની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જે સફાઈ કામદારોને આવાસ આપવામાં આવ્યા છે. તેની સબસીડીનો તરત જ નિર્ણય લેવામાં આવ્યો અને આ રકમ લાભાર્થીઓના ખાતામાં જાય તેવું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય બાદ ગઈકાલે રવિવારના રોજ ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ નિમિતે આગેવાનોના હસ્તે ચેક વિતરણ હાથ ધરવામાં આવ્યો હતો અને ૭૦,૦૦૦ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આનો લાભ ૧૮૯ કર્મચારીઓ તથા ૧,૩૨,૦૦૦,૦૦ ની કુલ રકમનો લાભ આપવામાં આવ્યો હતો
Trending
- “આનો મગજ બવ ગરમ છે” આવું તો તમે સાંભળ્યું જ હશે…તો જાણો આ વિશે વિજ્ઞાન શું કહે છે
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવતા ગુજરાત હાઇકોર્ટ “લાલઘુમ”
- ઉચ્ચ અધિકારીઓના લટકતા પ્રમોશન આચારસંહિતા પૂર્ણ થતા જ આઈટીની ગતિવિધિ પૂરપાટ કરી દેશે
- ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો… આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
- ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની બ્લ્યુ પ્રિન્ટ આવી સામે
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ