૨૨મેના રોજ કલેકટર ઓફિસમાં મનહર ઝાલાએ કલેકટર કચેરીએ સફાઈ કર્મચારીઓની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જે સફાઈ કામદારોને આવાસ આપવામાં આવ્યા છે. તેની સબસીડીનો તરત જ નિર્ણય લેવામાં આવ્યો અને આ રકમ લાભાર્થીઓના ખાતામાં જાય તેવું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય બાદ ગઈકાલે રવિવારના રોજ ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ નિમિતે આગેવાનોના હસ્તે ચેક વિતરણ હાથ ધરવામાં આવ્યો હતો અને ૭૦,૦૦૦ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આનો લાભ ૧૮૯ કર્મચારીઓ તથા ૧,૩૨,૦૦૦,૦૦ ની કુલ રકમનો લાભ આપવામાં આવ્યો હતો
Trending
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી