ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ, ટ્રેન સિવાય અનેક જગ્યાએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ ભક્તિનગર સ્ટેશન ઉપર સંત નિરંકારી ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે સ્વચ્છતા હાથ ધરવામાં આવી છે. જેમાં નિરંકારી ટ્રસ્ટનાં સભ્યો અને રેલ્વેનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.જયારે નિરંકારી ટ્રસ્ટનાં કેશવાણીજીએ જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનમાં રેલ્વેનાં અધિકારીઓએ જે મોકો આપ્યો છે તેના અમે આભારી છીએ. વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે, સદ્ગુ‚ કહે છે કે, બહારની સ્વચ્છતા જેટલી જ‚ર છે તેના કરતા અંદરની સ્વચ્છતા ખૂબજ જ‚રી છે. જેના અનુસંધાને ભક્તિ કરવાથી અંદરની સ્વચ્છતા જળવાઈ છે જેથી વ્યક્તિ મહાન બને અને ભારત દેશનું નામ રોશન કરે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….