જિલ્લા પંચાયત કચેરી ખશતે આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વિવિધ વિભાગોનાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને કચેરીનાં પાછળના ભાગે સાફ સફાઈ કરી હતી. આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા