રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૨૮ના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહયા છે.મુખ્યમંત્રી રૂપાણી ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વામીનારાયણ મંદીર કાલાવાડ રોજ રાજકોટ ખાતે ઉજ્જવલા યોજના ના લાભાર્થીને કીટ વિતરણ કરાશે. બપોરે ૩.૩૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયારોડ ખાતે એફ.એસ.ટી/જી.એસ.ટી. અંગેના કાર્યક્રમમાં હાજરી આપશે.બપોર બાદ સાંજે ૫.૦૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી છોટુનગર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૭.૦૦ કલાકથી રાજકોટ ખાતે અલગ અલગ જગ્યાએ આવેલ ગણપતિ મહોત્સવમાં હાજરી આપી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી