અમદાવાદમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામ માટે રેસ્કયુ બોટ દોડાવવામાં આવી રહી છે. આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રેસ્કયુ બોટમાં બેસી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તો લોકો પાસેથી જાત માહિતી મેળવી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે વરસાદ સંદર્ભે બોલાવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજયમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા હોય લોકોને બિનજ‚રી અવર-જવર ન કરવા પણ તેઓએ અપીલ કરી હતી.
Trending
- JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
- પાન સાથે આધાર લિંક નહીં હોય તો પણ TDS ડબલ નહીં લાગે
- કાલે લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો ઉપર મતદાન થશે
- રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાના નવા ગ્રાહકના ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રોક લગાવી
- જેલમાં બંધ ખાલીસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ પંજાબથી લોકસભા ચૂંટણી લડશે
- JEE મેઇન્સના પરિણામમાં રાજકોટનો ડંકો: મીત પારેખ-હર્ષલ કાનાણી રાજ્યમાં અવ્વલ
- હવે વોટ્સએપ પર વકીલો સાથે કારણ સૂચિ શેર કરશે સુપ્રીમ કોર્ટ
- LIC પોલિસી લેવાના છો તો થોડી રાહ જુઓ! કંપનીએ કર્યું એલર્ટ જાહેર