Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીન માં નિર્માણ પામનારા નવા ગુજરાત સદન નું ભૂમિપજન કર્યું હતું આ નવું નિર્માણ નારું ગુજરાત સદન કેન્દ્ર સરકાર ના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે.. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ  વખતો વખત કરેલી રજૂઆત નો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાની ના પ્રાઈમ એરિયા ૨૫ બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. ૬૯ રૂમ્સ.બેઠક રૂમ સહિત ની આધુનિક સુવિધા સો નું આ ગુજરાત સદન ૧૮ માસ માં તૈયાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.