મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીન માં નિર્માણ પામનારા નવા ગુજરાત સદન નું ભૂમિપજન કર્યું હતું આ નવું નિર્માણ નારું ગુજરાત સદન કેન્દ્ર સરકાર ના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે.. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆત નો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાની ના પ્રાઈમ એરિયા ૨૫ બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. ૬૯ રૂમ્સ.બેઠક રૂમ સહિત ની આધુનિક સુવિધા સો નું આ ગુજરાત સદન ૧૮ માસ માં તૈયાર થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો