Abtak Media Google News

પ્રજાના દુ:ખે દુ:ખી પ્રજાના સુખે સુખી સુખ દુ:ખના બનાસકાંઠા જિલ્લા સાી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આજે ગયા હતા જેમાં તેઓ રાદ, લાખણી, ખાતે જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા જેમાં રાદ વિધાનસભા અને દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં પ્રસાર-પ્રચારકરવા પહોંચ્યા તે પહેલા આ સભાઓનેબાજુએ મુકીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાતરવા, હેલીપેડ પર ઉતરીને સીધા જ કાતરવા ગામનામાજી સરપંચના દિકરાના અવસાનના સમાચાર મળતા પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં પૂર આવ્યું તે વખતે પાંચ દિવસ આખી સરકાર સો બનાસકાંઠામાંજાતે રોકાઇને જિલ્લાના જનજીવનને પુન: ઘબકતુ કરવામાં આવ્યું હતું પ્રજાના દુ:ખે દુ:ખી, પ્રજાના સુખે સુખી, સુખ દુ:ખના સાી જનતા વચ્ચે રહીને એક કોમનમેનની જેમજ મુખ્યમંત્રીએ અહીં દિવસો વિતાવ્યા અને સહભાગી બન્યા હતા, આવા સમયે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં જલસા કરતા હતા એ પ્રજા બધું જાણે છે. ચૂંટણીઓ આવે ને જાય પ્રજા વચ્ચે રહીને દુ:ખ દર્દમાં સહભાગી થાય તેજ સાચાજન સેવકો છે.

આ રાજય સરકાર ગરીબો શોષિતો પીડીતો, મધ્યવર્ગની સરકાર છે સૌનો સા સૌના વિકાસમંત્રલઇને ચાલે છે. અને માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિ અને વિકાસ કરી રહયો છે. આપણી આસરકાર સંવેદનશીલ, પ્રગતિશીલ,નિર્ણાય અને પારદર્શકતા  સિધ્ધાંતોપર કામ કરી રહી છે મકકમતાી ગુજરાતને હરહંમેશા આગળ ધપાવ્યુ છે.

માન સન્માન મળે તેવું કામ આપણે કરતારહયા છીએ.આ વખતે પણ જનતાફરી ભાજપની સરકારને સર્મન કરી જંગી બહુમતીી જીતાડશે અને ચારે બાજુ કમળ ખિલવશેતેવોમને વિશ્વાસ છે, ગુજરાતમાં વિજયનો વિશ્વાસ હું સ્પષ્ટપણેજોઇ રહયો છું. અને દેશમાં ફરી ગુજરાતનું નામ ગુંજતુ શે તેવી મને આશા છે. સો સમગ્ર રાજયમાં ઠેર-ઠેર આવકાર અને સન્માની સૌ મતદારો, જનતાનો આભાર વ્યકત કર્યો હતો અને બીજા તબકકાના મતદાન વેળાએ ક્ષેત્રિયઉમેદવારોને જંગી બહુમતીી જીતાડવા આહવાન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.