Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલ વોર્ડ નં.૦૨માં આવેલા અમરજીતનગરના રહેવાસીઓને સનદ વિતરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ્ હસ્તે કરવામાં આવનાર છે. તેમજ વોર્ડ નં.૦૨માં યોજાનાર ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું દીપ પ્રાગટય હોય જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, જીલ્લા કલેકટર ડો. રાહુલ બી. ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની,શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મ્યુનિસિપલ ડે.કમિશનર સી.કે.નંદાણી, ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, લાઈબ્રેરિયન એન.એમ.આરદેસણા, વિગેરે  ઉપસ્થિત રહેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.