સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવસારી અને ખેડામાંવરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. આ ઉપરાંત બંને જિલ્લાના તંત્ર સાથે કંટ્રોલરૂમમાં વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. હાલમુખ્યમંત્રી સાંજ સુધી પડેલા વરસાદની સમીક્ષા કરી રહ્યાં છે. રાજ્યમાં સરેરાશ 125 મિલિથી ઓછો વરસાદ થયો હતો, તેવા 10થી 15 તાલુકાઓની માહિતી મેળવી હતી.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે