Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇએ શિક્ષક દિને ગુ‚જનોનો સમાજ ઘડતરમાં ઋણ સ્વીકાર કરતા શિક્ષણ કલ્યાણ નિધીમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. ગાંધીનગરની શાળાના બાળકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ ફાળો અપાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.