Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૨૮ માર્ચના રોજ રાત્રે ૮.૪૫ કલાકે એરપોર્ટ ખાતે આવશે. અને રાત્રે ૯.૦૦ વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપશે. અને રાત્રિરોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે.

૨૯ માર્ચના રોજ સવારે ૯.૦૦ વાગ્યે શ્રી વિજયભાઇ મનહર પ્લોટ, વિદ્યાનગર મેઇન રોડ સ્થિત માઇ મંદિરના દર્શનાર્થે જશે.  સવારે ૯.૪૫ વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ ચૌધરી હાઇસ્કુલમાં  આયોજિત મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓશ્રી રાત્રિરોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.