Abtak Media Google News

રાજકોટના જંકશન પ્લોટ ખાતે સ્થિત સિંધી સમાજના ધર્મસ્થાનના ધર્મગુરુરમેશલાલજીનું દુ:ખદ નિધન થતા સમાજમાં ઘેરા શોકની લાગણીઓ ફરી વળી હતી.

Sindhi Sanaj 2 તેવા સમયે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ધર્મસ્થાનની રૂબરૂ મુલાકાત લઈને સદગત સંત રમેશલાલજીની છબીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.