ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનમાં ખેડૂતોને સહાય પેટે તાજેતરમાં જાહેર કરેલા રૂ.૩૭૦૦ કરોડના પેકેજ, ખેડૂતોને વિવિધ સ્વરૂપે મદદ કરતાં સાત પગલાં ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે પાકની ખરીદી, એપીએમસી એક્ટ કરેલા સુધારા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રમાં ખેડૂતોના હિતમાં પસાર કરેલા ત્રણ કૃષિ બિલના નિર્ણયોને ગુજરાતના ખેડૂતોએ આવકાર્યા હતા. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના દિગગ્જ ખેડૂત નેતા ચેતનભાઇ રામાણીની આગેવાનીમાં હળ, ગાડુ જેવા સાઘનોની ભેટ આપી સચીવાલય ખાતે આભાર માની સન્માન કર્યું હતું.
Trending
- મોદી અને રાહુલને વિવાદાસ્પદ નિવેદનને પગલે ચૂંટણી પંચે ફટકારી નોટિસો
- જસદણની કોલેજમાં વિધાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોવાના વીડિયો વાયરલ થતાં ખળભળાટ
- મહીસાગરમાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
- રાજકોટમાં ભાડે ગાડી રાખી કરોડોનું કૌભાંડ આચરનાર ઝડપાયા
- ગુજરાતી થાળી સંપૂર્ણ આહારની શાન એટલે રસોડામાં બારમાસેય ‘અથાણા’નું રાજ
- ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ
- ઉનાળામાં આરોગ્ય અને મસ્ત મિજાજ માટે કેરી સાથે 10 ફળનો આહાર તન મન માટે આશીર્વાદરૂપ
- શિક્ષણનું ઊંચું સ્તર અને વિદ્યાર્થીઓની વધતી ક્ષમતા દેશના ઉજવળ ભવિષ્યની તેજસ્વી આશા