વૈયાવચ્ચ રત્ન રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ સી.એમ.શેઠ પૌષધશાળાના પ્રમુખ તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠના અર્હમ પેલેસના નિવાસ સ્થાને પૂ. ગૂ‚દેવ સુશાંતમૂનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મ.સા. આદિ ઠાણા ૬ તથા સાધ્વીરત્ના પૂ. વીરમતીબાઈ મ.સ. નૂતન દિક્ષિત પૂ. મહાસતીજી સહિત વિશાળ સતિવૃંદ આખો દિવસ સ્થિરતા કરી શેઠ પરિવારને ધર્મથી ભાવિત કરી દીધા હતા. સી.એમ.શેઠના નિવાસ સ્થાને રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સહિત શહેરના જૈન શ્રેષ્ઠિઓએ દર્શન વંદનનો લાભ લીધો હતો.
Trending
- યલો એલર્ટ બાદ આજથી ગરમીમાં આંશિક ઘટાડો
- વિદ્યાર્થીઓને ચુકવાયેલા સ્ટાઈપેન્ડની વિગતો રજુ કરવા મેડિકલ કોલેજોને ‘NMC’નો આદેશ
- કચ્છના પાણોધ્રામાંથી આશરે પાંચ કરોડ વર્ષ જૂના 50 ફુટ લાંબા “વાસુકી” જાતના નાગના અસ્મિ મળ્યા
- બૂથ કાર્યકરથી લઈને ગૃહમંત્રી સુધીની સફરને યાદ કરતાં અમિત શાહ
- અમિતાભ: કાલે, આજે અને આવતીકાલે પણ ‘શહેનશાહ’
- ઇઝરાયેલનો ઈરાન ઉપર મિસાઈલ દ્વારા વળતો હુમલો, યુદ્ધ નોતરશે?
- શું જમીનને ડિમેટના ફોર્મેટમાં લઈ જવાશે?
- વાહ રે ચૂંટણી: ભોજાઈ સામે લડતી નણંદનું 35 લાખનું કરજ ચૂકવવાનું બાકી