Abtak Media Google News

વૈયાવચ્ચ રત્ન રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ સી.એમ.શેઠ પૌષધશાળાના પ્રમુખ તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠના અર્હમ પેલેસના નિવાસ સ્થાને પૂ. ગૂ‚દેવ સુશાંતમૂનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મ.સા. આદિ ઠાણા ૬ તથા સાધ્વીરત્ના પૂ. વીરમતીબાઈ મ.સ. નૂતન દિક્ષિત પૂ. મહાસતીજી સહિત વિશાળ સતિવૃંદ આખો દિવસ સ્થિરતા કરી શેઠ પરિવારને ધર્મથી ભાવિત કરી દીધા હતા. સી.એમ.શેઠના નિવાસ સ્થાને રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સહિત શહેરના જૈન શ્રેષ્ઠિઓએ દર્શન વંદનનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.