રાજકોટ: કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણીત સ્ત્રીઓ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ કરી ભગવાન ગણપતિ, ગૌરી, અને ચંદ્રની પૂજા કરે છે તથા આખો દિવસ ઉપવાસ કરી તથા રાત્રીનાં સમયે ચંદ્ર ઉદય થાય એટલે ચારણીમાં દિવો રાખી ચંદ્ર દર્શન કરે છે. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કથા શ્રવણ કરે છે. પતિના ચરણ સ્પર્શ કરી પતિ વ્રતના પારણા કરાવે છે. અને પાણી પીવડાવે છે. પરણીત સ્ત્રીઓની સાથે સાથે લગ્ન ઈચ્છુક યુવતીઓ પણ સારા પતિની કામના માટે કરવા ચોથનું વ્રત ખૂબજ ઉત્સાહથીક કરે છે. રાજકોટમાં પણ મહિલાઓએ કરવા ચોથના વ્રતની ખૂબજ ઉત્સાહથી ભાવથી ઉજવણી કરી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી