Abtak Media Google News

નાળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિજનો માટેના સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્તિ રહ્યા હતાં.

ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ મહેતા તા મંત્રી ઉમેશભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે ધો. ૧૨માં જ્ઞાતિ પ્રમ સાવન દવે, ગ્રેજ્યુએટમાં જ્ઞાતિ પ્રમ ભૂમિ દવેને શિલ્ડ અને પ્રમાણપત્રી નવાજ્યા હતા. તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડો. મયુર ગુલાબભાઈ દવે, પીએચડી નમ્રતા મયુર દવે, કલા મહાકુંભ રાજયકક્ષા, શુભમ સુરેશભાઈ ઓઝા, કરાટે, રાજયકક્ષા તેમજ નિસર્ગ શૈલેષભાઈ મહેતા – બોડી બિલ્ડીંગ ચેમ્યિપન. તેમજ ચક્ષુદાન કરનાર અનંતભાઈ મહેતાના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત ૭૫ વર્ષ પુર્ણ કરનાર મંજુલાબેન દવે, હર્ષલતાબેન જોષી અને જગદીશભાઈ શ્રોત્રિયને પણ શાલ ઓઢાડી વયવંદના વર્ગ-૨ના અધિકારી તરીકે નિવૃત્ત તાં તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. શૈલેષભાઈ મહેતાનાં અધ્યક્ષસને યોજાયેલ આ સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ દવેએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.