ખંભાળીયા તથા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ અને ૫૩માં દાઈ હિઝ હોલીનેસ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)એ જાહેર કરેલ કે, પોતાનો જન્મદિવસ તેમના બાવાજી સાહેબ (૫૨)માં દાઈ અલ મુત્કલ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસના ૨૦ રબ્બીઉલ આખરના દિવસે ઉજવણી કરશે જેથી વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના બંને ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરે છે. ખંભાળીયા દાઉદી સમાજના લોકો દ્વારા ઈદ ઉલ અદાહના તહેવારની ઉજવણી જનાબ સાહેબ મુલ્લા અબ્દુલ કાદર ઈઝઝીની અદારતમાં કરવામાં આવી હતી.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….