Abtak Media Google News

સુરેન્દ્રનગર થી આસરે 5 કિમી ખેરાલી ગામે બાળા પીર દાદા નો દરબાર આવેલો છે ત્યારે  12 મા ચાંદે હજરત બાળા પીર દાદા નો ઉર્શ મુબારક યોજાયો હતો.

Img 20180629 082500

તેમાં ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખું ખેરાલી ગામ ધુમાડે બંધ કરવા મા અવિયું હતું.

Img 20180629 082510 અને સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુ ના ગામડા નાં લોકો પણ ઉર્શ મુબારક મા હાજરી આપી હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.