Abtak Media Google News

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને  આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા.Dsc 2885પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નીમીતે  શ્રી સોમનાથ મંદિરે  રાત્રિના ૧૦:૦૦કલાકે જ્યોતપૂજન  શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવેલ.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના  અધિકારી/કર્મચારી, તીર્થપુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે ૧૧:૦૦કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, ૧૨-૦૦ કલાકે આરતી કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.