Abtak Media Google News

ચોટીલા સુરાજદેવળ મંદિર ના મહંત શ્રી દ્વારા દેવસર પ્રા. શાળા માં સ્પર્ધાત્મક પરીક્ષા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું    

દેવસર પ્રા. શાળા માં આજે તા:૬/૧૦/૧૮ નાં રોજ કલા ઉત્સવ ની ઉજવણી સી. આર.સી. ચોટીલા-૨ દ્વારા કરવામાં આવી હતી.  દેવસર પ્રા. શાળા માં આજે ચોટીલાના ગામડાની ૧૭ શાળાના ૬૮ વિદ્યાર્થીઓ અને ૧૨ જેટલા નિર્ણાયકો હજાર રહેલા હતા. જેમાં નિર્ણાયકો દ્વારા પ્રથમ. દ્વિતિય. તૃતિય ને  ૩૦૦.૨૦૦.૧૦૦. રૂ. નું ઈનામ વિતરણ અને દરેક નિર્ણાયકો ને રૂ.૧૦૦ વિતરણ  કરવામાં આવ્યાં હતાં અને ખુબજ રંગે-ચંગે કલાઉત્સવ નું આયોજન સી. આર. સી ચોટીલા-૨ વિનુભાઈ સોયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક શિક્ષકગણો એ સાથ-સહકાર આપી વિદ્યાર્થીઓ નું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.