નગર પ્રામિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત તથા પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દત્તક પ.પુ. રણછોડદાસજી મહારાજ પ્રા.શાળા નં.૧૫માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિન નિમિત્તે શાળાના નાના નાના ભુલકાંઓએ ૬૩ના અંકમાં માનવ સાંકળ રચીને તેમના દિર્ધાયું તેમજ સ્વસ્ જીવન માટે ઈશ્ર્વરને ર્પ્રાના કરી. આ તકે પૃષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ બધા વિધ્યાર્થી ઓએ પણ મુખ્યમંત્રીના જન્મદિને ર્પ્રાના કરી તેમજ જન્મદિનની શુભેચ્છા પાઠવી
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા