Abtak Media Google News

નગર પ્રામિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત તથા પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દત્તક પ.પુ. રણછોડદાસજી મહારાજ પ્રા.શાળા નં.૧૫માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩માં જન્મદિન નિમિત્તે શાળાના નાના નાના ભુલકાંઓએ ૬૩ના અંકમાં માનવ સાંકળ રચીને તેમના દિર્ધાયું તેમજ સ્વસ્ જીવન માટે ઈશ્ર્વરને ર્પ્રાના કરી. આ તકે પૃષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ બધા વિધ્યાર્થી ઓએ પણ મુખ્યમંત્રીના જન્મદિને ર્પ્રાના કરી તેમજ જન્મદિનની શુભેચ્છા પાઠવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.