Browsing: Maha Shivratri

મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ઉપવાસ કરે છે, મંદિરમાં જાય છે અને ભગવાન શિવને ફળ અને ફૂલ…

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ છે. આ વર્ષે તે 8 માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જો ભોલેનાથને તેમનું…

VIP અને સરકારી વાહનો માટે હરીફટક ઓવર બ્રિજ નીચે અને કરકરજ પાર્કિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. Mahashivratri 2024 : ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 8 માર્ચે…

અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના  અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે. …

આજે મેળાનો ત્રીજો દિવસ.. કાલે શિવરાત્રી ની  રવાડી અને મુર્ગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો એક દિવસ વહેલો થશે પૂર્ણ વિશ્વપ્રસિદ્ધ ગિરનારના શિવરાત્રી મેળો હવે અસલ રંગમાં આવી…

સનાતન ધર્મમાં તમામ વૈદિક કાર્યોમાં શંખનું વિશેષ સ્થાન છે. ભારતીય સંસ્કૃતિમાં શંખને શુભ પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. શંખ…

આ વખતે મહા શિવરાત્રિ પર, શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ, ઘણા દુર્લભ યોગ સંયોગો થઈ રહ્યા છે. આ સાથે શુક્ર પ્રદોષ અને ચતુર્દશીનો સંયોગ પણ…

અંદાજે 15 લાખ ભક્તો દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે. મંદિર સમિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે કરવામાં આવતી વ્યવસ્થાઓને હવે આખરી ઓપ MahaShivratri :…

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…

8મી માર્ચે મહાશિવરાત્રિ- જાણો બિલ્વ પત્રની સાથે શિવલિંગ પર અન્ય ક્યા પાન ચઢાવી શકાય છે. મહાશિવરાત્રી, શિવ ઉપાસનાનો મહાન તહેવાર 8 માર્ચ (શુક્રવાર) ના રોજ છે.…