- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
Browsing: Politics
નેશનલ ન્યૂઝ ચાર રાજ્યમાંથી ત્રણમાં ભાજપની ભવ્ય જીત, તેલંગણામાં કોંગ્રેસે બીઆરએસને ગાદી પરથી હટાવી: ચારેય રાજ્યોમાં કોણ બનશે મુખ્યમંત્રી, ભારે સસ્પેન્સ: મિઝોરમમાં મતગણતરી શરૂ, સાંજે ચિત્ર…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. આ મુદ્દા પર તેમના પત્ની વર્ષાબેન વસાવાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ…
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે યુવાનો આતુર છે. અમદાવાદ ખાતે ભારત પાકિસ્તાનની મેચ શનિવારના દિવસે રમાવાની છે, તેવા સમયે ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી અને વીઆઈપી …
દ્વારકાધીશના અનન્ય ભકત, સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા, બાન લેબ્સના ચેરમેન અને જાણીતા દાતા મૌલેશભાઇ ઉકાણીના આવતીકાલે જન્મ દિન છે. સ્વભાવે શાંત અને સૌમ્ય મૌલેશભાઇને જન્મ દિનની…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અઘ્યક્ષ બન્યા બાદ રાજયસભાના સાંસદે શકિતસિંહ ગોહિલ આજે પ્રથમવાર માદરે વતન ભાવનગરની મુલાકાતે પધારતા પોતાના હ્રદય સમ્રાટ અને લોકલાડીલા નેતા ને ભાવનગરવાસીઓએ…
હમાસ દ્વારા રોકેટ હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (10 ઓક્ટોબર) ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. PM…
5 રાજ્યોમાં 7, 17, 23 અને 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન, 03 ડિસેમ્બરે પરિણામ નેશનલ ન્યુઝ ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે.…
છેલ્લા થોડા દિવસોથી ફ્રોડ ઇ-કંપનીઓ દ્વારા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, સંગઠનના હોદેદારો અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના નામે પાર્સલ મોકલવામાં આવી રહ્યા…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સવારે મોરબીમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા આયોજીત પૂ.મોરારી બાપુની રામકથામાં સહભાગી થયા બાદ અચાનક રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ટૂંકી મુલાકાત દરમિયાન…
અત્યાર સુધી 33 ટકા અનામત હતી લાગુ, વન વિભાગની ભરતીમાં ફેરફાર લાગુ નહિ પડે પોલિટિકલ ન્યૂઝ મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા શિવરાજ સરકારે મોટું એલાન કર્યું છે. મુખ્યમંત્રી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.