- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત
- સાબરકાંઠામાં ભાજપનો ડખ્ખો જામ્યો: તમામ બેઠકો તાકિદે રદ
Browsing: Gujarat News
સુરેન્દ્રનગર જિલ્લા નું વઢવાણ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં શાકભાજી વેચાણ માં સારું એવું નામ ધરાવે છે.ત્યારે સમગ્ર દેશમાં કોરોનાવાયરસ હાહાકાર ફેલાવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં કોરોનાવાયરસ…
હાલ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વાઇરસથી બચવા ઉનામાં ફળ,શાકભાજીના ફેરિયા,પાથરણાવાળાનો મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું રહ્યું છે. ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં COVID-19…
સી.આઈ.ડી. ગુજરાત દ્વારા જેતપુરના સાડી કારખાનામાં રેડ સી.આઈ.ડીના વડા અનિલ પ્રથમ એકસાથે ૩૫ જેટલા બાળ મજૂરો ને બચાવ્યા. લોકડાઉનના સમયમાં કારખાનામાં બાળ મજૂરોને ગોંધી રાખવામાં આવ્યા…
લોકડાઉનનો કડક અમલ કરાવવા વિવિધ રાજમાર્ગો પર ફલેગ માર્ચ: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ધોમ ધખતા તાપમાં ફરજ બજાવતા કોરોનાના યોધ્ધાઓને નાસ્તો, એનર્જી ડ્રીંકસનું વિતરણ કોરોનાની મહામારીને…
અઠવાડિયા પહેલા ગયેલી ૧૮ તબીબોની ટીમનાં બે તબીબો કોરોનાની ઝપટે અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ દરરોજ પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં બેફામ ઉછાળો જોવા મળી રહ્યો છે…
માત્ર એમ્બ્યુલન્સ કે અન્ય મેડિકલ સેવા માટે જ અવર-જવર થઈ શકશે: સુરત અંગે પણ સાંજ સુધીમાં લેવાશે નિર્ણય અમદાવાદમાં જેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને…
તંત્ર દ્વારા ફાર્માસ્યુટીકલ કંપની સીલ કરી દેવાઈ ગુજરાતમાં કોરોનાના વધતા જતા પોઝીટીવ કેસોમાં એપી સેન્ટર તરીકે ઉભરેલા અમદાવાદ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સતત ૧૦ દિવસથી…
અમદાવાદથી મંજુરી વગર રાજકોટ આવેલો પત્ની અને સસરાનો રિપોર્ટ નેગેટિવ: આરોગ્ય વિભાગ દ્વારા ફાર્મ હાઉસમાં સેનેટાઈઝીંગ કરી મજુર સહિત ૪ને ક્વોરન્ટાઈન કર્યા હોટસ્પોટ જંગલેશ્ર્વરમાં વધુ એક…
પાડોશમાં બહારના જિલ્લામાંથી મહેનમાન આવ્યા હોય તો ૦૨૮૧-૨૪૫૦૦૭૭ ઉપર સંપર્ક કરવા મ્યુ. કમિશનરની અપીલ હાલમાં અન્ય જિલ્લાઓમાંથી લોકો રાજકોટ આવી રહયા છે ત્યારે આ તમામ લોકોએ…
ભાવનગર શહેર મા રહેતા સિંધી સમાજ ના 3 બાળકો એ પોતાના ગલ્લા તોડી ને ભેગા કરેલા પૈસા નું દાન કર્યું હતું જે બાળકો ની ઉંમર 3…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.