Browsing: Gujarat News

એક અઠવાડિયું ફરજ બજાવશે: જરૂર પડ્યે વધુ તબીબો મોકલાશે દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાએ ઉછાળો મારતા સંક્રમિત લોકોની સંખ્યામાં  વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ…

શિયાળાના આગમન અને દિવાળીના તહેવારોમાં કોરોના વધતા તંત્ર સર્વેલન્સ વધારશે કોરોના રોગચાળો રોકવા જિલ્લા પ્રભારી સચિવે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો…

નાગવાબીચ, જલંધર બીચ, ગંગેશ્ર્વર મંદિર, ચર્ચ, કિલ્લો વગેરે પ્રચલિત સ્થળોએ લોકો ઉમટ્યાં દીવને સૌરાષ્ટ્રનુ  મીની ગોવા ગણવામાં આવે છે. આમ તો શનિ-રવિમાં સહેલાણીઓ ની  અવરજવર ચાલુ…

કોરોનામુકત બનેલા દીવમાં ફરી સંક્રમણ ન પ્રવેશે તેની તકેદારીના ભાગરૂપે એસપી હરેશ્વર વિશ્વનાથન સ્વામીની તાકીદ દીવમાં પોલીસ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કે કોઇપણ…

ઉઘરાણા બાદ ચેક પોસ્ટ બંધ કરાઈ !! સીસીટીવી ફૂટેજના આધારે જવાબદારો સામે પગલા લેવા માનવ અધિકાર મીડિયા સંગઠનની મુખ્યમંત્રીને રજૂઆત ઉના પંથકની તડ ચેક પોસ્ટ તથા…

જય જોગી જલીયાણના નાદ સાથે ઠેર ઠેર જલારામ જયંતિ ઉજવાતી હોય છે. ઠેર ઠેર જોગી જલીયાણી શોભાયાત્રા, ભજન અને મહાપ્રસાદ યોજાતો હોય છે. ત્યારે આ વખતે…

ડોર ટુ ડોર સર્વે, ક્ધટેઇનટમેઇન્ટ ઝોનની ચુસ્ત અમલવારી કરવી, દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેનું ચેકીંગ, કોરોનાના ટેસ્ટમાં વધારો, ટ્રેસિંગ કરવા સહિતની કામગીરી વધુ સઘન બનાવાઈ…

પ્રથમ વીણીમાં ઉત્પાદનમાં અંદાજે ૫૦ ટકાનો ધરખમ ઘટાડો: રાજકોટ યાર્ડમાં માત્ર ૧૫ હજાર મણ કપાસની આવક ઉત્પાદન ઓછું થતા કપાસના ભાવ રૂ. ૧૨૨૦ સુધી બોલાયા, બાકીની…

વિરપુર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, મોરબી, અમરેલી સહિત ગામો-ગામ જલારામ જયંતિની કોરોના ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે ઉજવણી: અન્નકૂટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આજે સંત…

કોઈ પણ ધર્મની આગવી ઓળખ તેના ભગવાન અથવા તો તેના સાધુ-સંતો હોય છે. સાધુ સંતો દ્વારા તેના ધર્મની રક્ષા થતી હોય છે અને ભગવાનની પૂજા પણ…