Browsing: Gujarat News

વાલીઓએ 22 એપ્રિલ સુધીમાં જે તે શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ અંતર્ગત રાજ્યના 39979 વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે.આરટીઈ…

યુવા મતદારોને મતદાન માટે આકર્ષવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર અભિગમ : 20 એપ્રિલ સુધી એન્ટ્રી ઓનલાઈન સબમિટ કરી શકાશે આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની…

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટીંગ ઉપર મિટીંગનો દૌર શરૂ સમાજનું ‘માન-પાન’ જળવાઈ રહે અને ‘ઘીના ઠામમાં ઘી’ પડી જાય તે પ્રકારે સમાધાનના પ્રયાસો પરસોતમ રૂપાલાના એક નિવેદનથી ઉભો…

આ તકે BJPના ભાનુબેન બાબરિયા, કુંવારજી બાવળીયા, ભારત બોઘરા, વિજય રૂપાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. Rajkot News : લોકસભા ચૂંટણી માટે આજે મંગળવારે પરસોત્તમ રૂપાલાએ…

વડાપ્રધાન છેલ્લા 10 વર્ષથી જે વિકાસ ની હરણફાળ ભરી રહ્યા છે ત્યારે આ વખતે વડાપ્રધાનના પ્રતિનિધિ ને બહુમત થી જીતાડવાના છે. હવે આજે મંગળવારે 12:39 વિજય…

ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર…

કઈક આશાના કિરણ સાથે આટલું બધુ પબ્લિક ભેગું થયું તો પણ કઈ નિવેડો નથી આવ્યો ,ખાલી ભાષણો જ ભાષણ આપવાના છે? Rajkot News : લોકસભા ચૂંટણીનાં…

જામીનની શરતમાં કોઈ ફેરફાર કરવાની જરૂરીયાત જણાતી નથી સર્વોચ્ચ અદાલત ઓફિસમાં અગાઉ કામ કરી ગયેલી યુવતી દ્વારા કરાયેલા દુષ્કર્મના કેસમાં વકીલ સંજય પંડિતના હાઇકોર્ટે મંજૂર કરેલા…

છોટુ નગરમાં વેપારીને ત્રણ ગ્રાહકે લમધાર્યો રાજકોટ શહેરમાં તાપમાનનો પારો ઉપર ચડતા લોકોના મગજનો પારો પણ ઉપર થઈ રહ્યાં હોઈ તેમ મારામારીના કિસ્સા વધી રહ્યા છે…

રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ થયાની ઘટના  મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ  સુરત ન્યૂઝ : રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ થયેલો છે. તેમ છતાં…