Browsing: Junagadh

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં…

જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચ થી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ…

શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે…

માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં  ખાખડીની આવક શરૂ 300 થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો  જુનાગઢ સમાચાર :  હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં પણ…

જૂનાગઢ શહેરના પાંચ સ્થળો પરથી થેલા એટીએમ મારફત રૂા.10/-માં કાપડની થેલી મળશે.. પ્લાસ્ટીક મુક્ત અભિયાનમાં સ્થાયી સમિતીનો નિર્ણય Junagadh News જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની બેઠક…

બે જૈન સંસ્થાઓએ પાંચમી ટૂંકના દાવા સાથે કરેલી હાઇકોર્ટની અરજીમાં ગિરનારની પાંચમી ટૂંક દત્તાત્રેયની કે નેમિનાથની? ઉકેલ હવે અદાલતમાં થશે Junagadh News જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત…

ગીરનાર પર પ્લાસ્ટીક પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની ટકોર વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે જવાબદારોનું મૌન Junagadh News જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આગામી પાંચ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજવા જઈ…

જુનાગઢ ન્યૂઝ હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ…

જુનાગઢ ન્યૂઝ જૂનાગઠની યુનિયન બેન્કના મેનેજરએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી . સીયારામ પ્રસાદે ગળાફાંસો ખાઈ બેંક પટાંગણમાં આપઘાત કર્યો હતો . જે અંગે હવે …