Browsing: Junagadh

સમાધાનની વાત કરતાં હરિહરાનંદ બાપુએ એવું કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી. “હું જીવું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે છે” : મહંત હરિહરાનંદ…

ભેંસાણ તાલુકા ભાજપના મંત્રીની ભેદી હત્યાથી ચકચાર: આરોપીની  ધરપકડ રાત્રે અજાણ્યા શખ્સોએ માર્ગમાં આંતરી તિક્ષ્ણ હથીયારોના ઘાથી હત્યા કરી નાસી છુટયા હતા  ભેસાણ  ન્યૂઝ :  ભેંસાણ…

પર્વત પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે  ભક્તોની સલામતીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય જુનાગઢ ન્યૂઝ ; હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે…

અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા હતા જુનાગઢ ન્યૂઝ : અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા …

જુનાગઢ માંગનાથ રોડ પર વેપારીએ દુકાનમાં રાખેલા અઢી લાખ રૂપિયા મહિલા ગ્રાહક લઈ થયા ગાયબ વેપારીએ મહિલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી અરજી જુનાગઢ ન્યૂઝ…

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં…

જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચ થી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ…

શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે…

માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં  ખાખડીની આવક શરૂ 300 થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો  જુનાગઢ સમાચાર :  હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં પણ…