Browsing: Jamnagar

શાદી ડોટ કોમ પરથી લગ્ન વાચ્છુકની વિગતો મેળવી કારસો ઘડ્યો ઓનલાઈન ખરીદી કરતા વખતે છેતરપિંડી થાય છે. પણ હવે તો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથી  શોધવા માટે…

ગોપાલપરાનાં એભા ચાવડા પાસેથી દસેક માસ પહેલા ખરીદ કર્યાની કબુલાત જામનગર પોલીસના હાથે હથીયાર સાથે ઝડપાયેલા રાણાવાવ પંથકના ભોરાસર ગામના શખ્સ પાસેથી પોરબંદર એલ.સી.બી.એ વધુ ચાર…

તબીબો કોરોના દર્દીઓને પ્લાઝમા દાન કરી  દેવદૂત બની રહ્યા છે: ૩૯૦ને સાજા કર્યા કોરોનામાંથી સાજા થયા બાદ ૨૧ થી ૨૮ દિવસ પછી પ્લાઝમા દાન કરી શકાય…

સ્થા. સ્વરાજયની ચૂંટણીના ઢોલ વાગતા જ ખેલૈયાઓ મેદાનમાં જિલ્લા પ્રભારી પૂર્વ સાંસદ રાજુ પરમારે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત ક્ષ વફાદાર, પ્રમાણિક વ્યક્તિને ટિકિટમાં અપાશે પ્રાધાન્ય કોંગ્રેસ…

કોંગ્રેસના ત્રણ પ્રભારી જિલ્લાની મુલાકાતે, કાર્યકરોની સેન્સ લીધી: ભાજપે પણ શરૂ કરી તૈયારી મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ તથા કોંગ્રેસ પક્ષે બેઠકો યોજવા અને…

જીજી હોસ્પિટલના પ્રો. ડો. ઇવા ચેટર્જી કોરોનાથી ફેફસાને નુકસાન અંગે કરે છે, સંશોધન કોરોના થયા બાદ દર્દી સાજો થઇ જાય છે પણ તેના ફેફસાને કાયમી નુકશાન…

બહારગામથી કે અન્ય રાજ્યોમાંથી જામનગર આવતા લોકોએ ફરજીયાત આ વિક્ટોરિયા પુલ પરથી પસાર થઈને જ અંદર પ્રવેશ મળે છે ત્યારે આ એજ વિક્ટોરિયા પુલ છે જેની…

લોકાપર્ણ થયાના બે દિવસમાં જ ઘાટ તૂટી પડયો’તો ગોમતી નદીનો છેલ્લા ઘાટ નજીક આવેલ પૌરાણિક સંગમ નારાયણનું જર્જરીત મંદિરની સારસંભાળ નહીં લેવામાં નષ્ટ થઇ જશે. તાજેતરમાં…

દર્દીઓને દરેક તકલીફમાંથી મુક્તિ અપાવવા તબીબો સતત પ્રયત્નશીલ જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગે વર્ષમાં ૧૦ હજારથી વધુ પ્રસુતિ કરી જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી જૂની હોસ્પિટલોમાંની…

અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવા માટે નિધિ એકત્ર કરવા શહેરના બ્રાસ પાર્ટસ ઉદ્યોગે તન, મન ધનથી સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ…